Thursday, 30 March 2017 ૐ નમો નારાયણ ગુરુજી મહામંત્રનો મોટો મહીમા એ વખાણુ બ્રભના ભેદમા રે જેનુ રુષીયો જપતા રે જાપ હરી ન હતા ચારે વેદમા રે...... ગુરુમારા અસલ યુગમા નોતો રે આધાર પચાસ ક્રોડમા પાણી રે. તેદી નીરંજન હતા નિરાકાર તેમાંથી શક્તિ દરશાણી રે.. . ગુરુજી શક્તિ એ કીધો રે સમાગમ શક્તિ એ પ્રમોધ ધીધો રે તેદી ઉમૈયાને વાધ્યો રે ઉમેદ ત્રણ પુરુષ પ્રગટ કીધા રે.. http://arvindjidiya.blogspot.in/2017/03/blog-post_86.html?m=1 ગુરુજી પંચે મળીને કીધો રે આરાધ નિરંજને વચન દીધા રે. તેદી ધરતીના બાંધ્યા રે ધરમ નીજ ધર્મ તેદીએણે થાપ્યો રે ગુરુજી નાદઅને બુંદનો છે વીસ્તાર સંસાર પ્રગટ કીધો રે એમ બોલ્યા બોલ્યા રુષી માર્કન્ડેય મહા મંત્ર શીવજીને દીધો રે... ટાયપીંગ અરવિંદ જીડીયા ૩૦/૦૩/૨૦૧૭ 8128140089
જય હો સંતવાણી
અસલ જુગ નાં એંધાણ પચાસ કરોડ માં તેડી પાણી હતા નિર્ધન નિરાકાર એમાં થી શક્તિ દર્ષાની શક્તિ એ કૈરો સમાગમ નીરાંજનને વચન દીધા તેડી માં ઉમિયા ને વ્યાધિ આવે કે ત્રણ પુરુષ પ્રગટ કીધા બ્રમ્હા વિષ્ણુ મહેશ એવા ત્રણેય પુરુષે મળીને કૈરો આરાધ શક્તિ એ એને પ્રમોદિયા એટલે ઉપદેશ કૈરો તેડી બંધાણા ધરતી કરો ધરમ તેદી થાપણો એવો .....
ReplyDeleteબાપુ આ કીમાં લખેલું છે ?? 🙏🏻
બાપુ આ ક્યાં પુરાણ માં લખેલું છે??
ને આના પસી નું કીમાં છે???